Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
Literature - HARI OM ASHRAM, SURAT - Page 17
Warning: Undefined array key 1 in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\media.php on line 71

Warning: Undefined array key "search" in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 80

Warning: Undefined variable $post_ids in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 98

Search



      

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
જીવનરંગત (Jivan Rangat)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:- ₹...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- પૂજ્ય શ્રીમોટા ના વિવિધ પત્રો ને શ્રી કાંતિભાઈ કાંટાવાળા દ્વારા સંપાદિત ગઝલ સંગ્રહ 'જીવન રંગત'. Publication Year:- 1973 Read less

Dec 14, 2021
જીવનપ્રેરણા (Jivan Prerna)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- ચો...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 176 , કિંમત:- ₹15/- આ પુસ્તકમાં ૧૯૩૯થી ૧૯૪૮ સુધીના જે પત્રો પૂજ્ય શ્રીમોટાએ લખ્યા, તેમાંના કેટલાકનો સમાવેશ થયો છે. મુખ્યત્વે આ પત્રોમાં સાધનાની થોડીક મંજિલ કાપેલા સાધકને તેની કક્ષા અને જરૂર પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવેલું છે. છતાં કોઈ પણ વિકાસવાંચ્છુંને ઉપયોગી થઈને રાહબર બની શકે તેમ છે.એ આ પુસ્તકની વિશેષતા છે. Publication Year:-1950 Read less

Dec 14, 2021
જીવનપોકાર (Jivan Pokar)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છઠ્ઠી,પૃષ્ઠ:- 472 , કિંમત:- ₹25/- આ ચોપડીનું નામ ‘જીવનપોકાર’ રાખ્યું છે, કારણ કે, જીવનવિકાસની ભાવનાર્થે જે જે સ્વજનો મળેલાં છે, તેમને તેમને ચેતાવવા કાજે હૃદયના સાલતા ઊંડા દર્દથી જે વાણી ઉચ્ચારેલી છે, તેને તે તે સ્વજન પૂરેપૂરા ભાવથી વિચારે,સમજે ને તેને તે તે સ્વજન પૂરેપૂરા ભાવથી વિચારે, સમજે ને તેને યથાર્થ વર્તનપાલનમાં મૂકવાને પ્રભુકૃપાથી કરી જ્ઞાનભક્તિ-ભાવે જાગ્રત પૂરો તનતોડ પ્રયત્ન કરે, એવો આ પત્રોના લખવાપણાનો હેતુ છે. Publication Year:- 1954 Read less

Dec 14, 2021
જીવનપાથેય (Jivan Pathey)

લેખક:- પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- ચોથી,પૃષ્ઠ:-192 , કિંમત:- ₹15/- પૂજ્ય શ્રીમોટાનાં લગભગ બધાં જ પુસ્તકો એમનાં આત્મીય સ્વજનોના પુછાયેલા પ્રશ્નો, તેમના સાંસારિક, માનસિક કે આધ્યાત્મિક કોયડાઓ, તેમની વૃત્તિઓ તથા આદર્શો વગેરેમાં માર્ગદર્શનરૂપે લખાયાં છે. એટલે આ પુસ્તકનું પણ તેમ જ છે. Publication Year:- 1949 Read less

Dec 14, 2021
જીવનપરાગ (Jivan Parag)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છઠ્ઠી,પૃષ્ઠ:- 648, કિંમત:-₹50/- પૂજ્ય શ્રીમોટાના સાધકોને પત્રોનો સારસંચય(મદ્રાસના એક સ્વજન ભાઇનાં સૂચનથી)‘જીવનપરાગ’માં સંકલિત કરવામાં આવેલા વિચારો બહુધા તો પૂજ્ય શ્રીમોટાનાં કેટલાંક પુસ્તકોનું દોહન છે અને આ પુસ્તકો એમણે કોઈ સાધકને, મુમુક્ષુને, જિજ્ઞાસુને એની આધ્યાત્મિક, સાંસારિક કે વૈચારિક મૂંઝવણમાં માર્ગદર્શન આપવાના હેતુથી લખાયેલા પત્રોના સંગ્રહરૂપે પ્રગટ થયેલ છે. Publication Year :-1963 Read less

Dec 14, 2021
જીવનપગલે (Jivan Pagle)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ,આવૃત્તિ:- પ્રથમ, પૃષ્ઠ:- 114 , કિંમત:- ₹...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ,આવૃત્તિ:- પ્રથમ, પૃષ્ઠ:- 114 , કિંમત:- ₹10/- આ 'જીવન પગલે' મૂળ તો લખનારે પોતાના અનુભવની વાનગીરૂપે સ્વજનને, તેમની જીવન-સાધનામાં માર્ગદર્શક થઈ પડે એ હેતુથી છૂટક છૂટક લખી હતી. એ સ્વજનો પણ “વૃત્તિ સળવળેલી છે, જિજ્ઞાસા  ની જરા તરા”  એવા હોવા છતાં ઉમરમાં લેખકના કોઈ વડીલ તો કોઈ જીવનસાથી છે. આ કારણસર 'સ્વજનોને' સંબોધન પહેલું મૂકવામાં આવ્યું છે. Read less

Dec 14, 2021
જીવનપગદંડી (Jivan Pagdandi)

લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા (ગુજરાત રાજ્યના માજી ચીફ ઍંજિનિયર) ,આવૃ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા (ગુજરાત રાજ્યના માજી ચીફ ઍંજિનિયર) ,આવૃત્તિ: બીજી ,પૃષ્ઠ: 400 , કિંમત: રું 25/- પૂજ્ય શ્રીમોટા એ શ્રી કાંતિભાઈ કાંટાવાળા સાહેબને અનુલક્ષીને કરેલી રચના ‘જીવનપગદંડી’ Read less

Dec 14, 2021
જીવનમથામણ (Jivan Mathaman)

લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- જ્યોત્સ્ના જાની,આવૃત્તિ: બીજી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- શ્ર...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- જ્યોત્સ્ના જાની,આવૃત્તિ: બીજી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- શ્રીહરિકૃપાથી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જીવનના ધ્યેયનો આદર્શ પ્રગટ્યો, તેમાંથી ભભૂકતી તમન્ના જાગી અને તેમાંથી જે મથવાનું થયું, તે મથવાની બધી હકીકત આ ‘જીવનમથામણ’માં શ્રીહરિકૃપાથી મારાથી લખાઈ છે. Read less

Dec 14, 2021
જીવનલહરી (Jivan Lahari)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ,આવૃત્તિ:ચોથી ,પૃષ્ઠ: 240 , કિંમત: રું 20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ-‘જીવનલહરિ’

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ,આવૃત્તિ:ચોથી ,પૃષ્ઠ: 240 , કિંમત: રું 20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ-‘જીવનલહરિ’ Read less

Dec 14, 2021
જીવનકેડી (Jivan Kedi)

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: બીજી,પૃષ્ઠ: 352 , કિંમત: રું 25/- મારા(પૂજ્ય શ્રીમોટા) જીવનની સ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: બીજી,પૃષ્ઠ: 352 , કિંમત: રું 25/- મારા(પૂજ્ય શ્રીમોટા) જીવનની સાધનાના સમયમાં જુદા જુદા વિષય પરત્વે અને મારા સ્વભાવ અને जीव દશાનાં જુદાં જુદાં વલણો જાગતાં, તે તે વખતે તે બધાંને મઠારવાને માટે श्रीहरिकृपाથી જે બની શક્યું હતું, તે બધા અનુભવની હકીકત આમાં(જીવનકેડી) નોંધાયેલી છે. Read less

Dec 14, 2021
જીવનગીતા (Jivan Geeta)

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: આઠમી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- હરિજન આશ્રમના વિદ્યાર્થીઓ પ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: આઠમી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- હરિજન આશ્રમના વિદ્યાર્થીઓ પૂજ્ય શ્રીમોટાને ભગવદ્‌ગીતા વિશે લખવા ખૂબ જ આગ્રહ કરી રહ્યા હતા અને તેમની ઇચ્છા પૂરી પાડવા એમણે વીસાપુર જેલમાં સત્યાગ્રહી કેદી તરીકે પોતાનું નિયત કામ કરતાં કરતાં ‘જીવનગીતા’ લખી. Read less

Dec 14, 2021
જીવનચણતર (Jivan Chantar)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:- શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ઘાએલ,શ્રી ઠાકોરભાઈ ભીખાભાઈ પટેલ ,શ્રી...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:- શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ઘાએલ,શ્રી ઠાકોરભાઈ ભીખાભાઈ પટેલ ,શ્રી હિંમતસિંહ ગુમાનસિંહ બારડ,શ્રી બાબુભાઈ રણછોડદાસ તમાકુવાળા,શ્રી ગમનલાલ ગોરધનદાસ તમાકુવાળા તેમજ શ્રી મોહનલાલ રણછોડદાસ તમાકુવાળા,આવૃત્તિ: બીજી ,પૃષ્ઠ: 360 , કિંમત: રું 20/- શ્રી કાંતિભાઈ કાંટવાળા સાહેબ (ગુજરાત રાજ્યના માજી ચિફ ઍંજિનિયર સાહેબ)ના નિમિત્તે ભજનો લખવાનું શરૂ થયું અને તેનો પ્રવાહ श्रीहरि કૃપાથી ચાલ્યા કર્યો. તેમાંથી ‘જીવનકેડી’નાં ભજનો વહ્યાં કર્યાં અને ‘જીવનચણતર’નાં પણ. ‘જીવનઘડતર’નાં થોડાંક ભજનો લખાયાં છે. Read less

Dec 13, 2021