Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
Literature - HARI OM ASHRAM, SURAT - Page 52
Warning: Undefined array key 1 in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\media.php on line 71

Warning: Undefined array key "search" in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 80

Warning: Undefined variable $post_ids in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 98

Search



      

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Human to Divine

Human to Divine English Book

Human to Divine English Book Read less

Jan 29, 2021
જન્મમૃત્યુના રાસ (Janma Mrutyuna Ras)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- .જી...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- .જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિ વિશે અનેકને મૂંઝવતાં કૉયડાનો ઉકેલ દર્શાવતાં પૂજ્ય શ્રીમોટાના મૌલિક વિચારોનું સંપાદન. Read less

Jan 29, 2021
જીવનયોગ-1 (Jivan Yog Part-1)

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less

Jan 29, 2021
જીવનયોગ-2 (Jivan Yog Part-2)

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 628, કિંમત: ₹ 75/- પ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 628, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less

Jan 29, 2021
Life’s Struggle

Life's Struggle english book

Life's Struggle english book Read less

Jan 29, 2021
મોટા મારી માઁ (Mota Mari Maa)

લેખક:-પ્રતાપભાઈ ઉપાધ્યાય, સંપાદક:- કાંતિલાલ નાવડિયા, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:-161 ,કિંમત:- ₹ 20/...Read more

લેખક:-પ્રતાપભાઈ ઉપાધ્યાય, સંપાદક:- કાંતિલાલ નાવડિયા, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:-161 ,કિંમત:- ₹ 20/- ‘મોટા - મારી મા’ સંપૂર્ણપણે અનુભવોની વર્ણન કથા છે. જે જે વાચક પોતાની રીતે સરળ અને અત્યંત ગૂઢ એવું મૂલ્યાંકન કરશે તે તે સ્પષ્ટતાથી સમજીને ઘણું ઘણું પામી શકશે. Read less

Jan 29, 2021
મુક્તાત્માનો પ્રેમસ્પર્શ (Muktatmano Premsparsh)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 170, કિંમત:- ₹ 20/- પૂ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 170, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાની મુક્તાવસ્થા ઘણી ગૂઢ અને સૂક્ષ્મ છે. આથી, વધુ ગહન તો તેઓશ્રીની પ્રેમચેતના દ્વારા થતી જીવસ્વભાવના રૂપાંતરની પ્રક્રિયા છે. આ પુસ્તકમાં તેઓશ્રીએ સ્ત્રી તથા પુરુષના કેટલાક વહેવારુ પ્રશ્નોના ઉકેલની દિશા દર્શાવી છે. Read less

Jan 29, 2021
નામસ્મરણ (Namsmaran)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: નવમી , પૃષ્ઠ: 116, કિંમત:- ₹ 20/- પૂ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: નવમી , પૃષ્ઠ: 116, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ સમાજને કેટલાક પાયાના સંદેશા આપ્યા છે. તેમાં પરમાત્મા સમીપ રહેવા માટે ‘નામસ્મરણ’નો સંદેશ મુખ્ય અને પ્રથમ હરોળનો છે. ‘નામસ્મરણ’ના સંદેશાને સમજવા માટે પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક ઘણું ઉપયોગી છે. Read less

Jan 29, 2021
પગલે પગલે પ્રકાશ (Pagle Pagle Prakash)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 148, કિંમત:- ₹ 10/- ‘પ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 148, કિંમત:- ₹ 10/- ‘પગલે પગલે પ્રકાશ’ પુસ્તકમાંના પત્રો પૂજ્ય શ્રીમોટાના અન્ય કોઈ પણ ગ્રંથમાં નથી. આથી, તેઓશ્રીના પત્રસાહિત્યમાં આ એક પુસ્તકનો ઉમેરો થાય છે. આમ છતાં આ પત્રોનું એક સ્વતંત્ર મૂલ્ય છે, કેમ કે એમાં તેઓશ્રીએ આપણા રોજિંદા વહેવારોને આધ્યાત્મિક રીતે અજવાળવા પ્રેમભર્યું માર્ગદર્શન આપ્યું છે. Read less

Jan 29, 2021
પ્રાર્થના પોથી અને પૂજય શ્રીમોટાનું પ્રવચન (Prarthana Pothi ane Pujya Shree Mota nu Pravachan)

પૂજ્ય શ્રીમોટાની 92 મી જન્મજયંતી ભાદરવા વદ-4, સવંત 2045 , રવિવાર તા. 24/09/89, યજમાન :- શ્રી ચંદુભાઈ નાનાભાઈ પટેલ અને શ્રી નિરંજનભાઈ સી. પટેલ

પૂજ્ય શ્રીમોટાની 92 મી જન્મજયંતી ભાદરવા વદ-4, સવંત 2045 , રવિવાર તા. 24/09/89, યજમાન :- શ્રી ચંદુભાઈ નાનાભાઈ પટેલ અને શ્રી નિરંજનભાઈ સી. પટેલ Read less

Jan 29, 2021
પ્રસાદી (Prasadi)

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી બાબુભાઈ રામી , સંપાદક :- ડૉ. કાંતિભાઈ રામી અને ડ...Read more

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી બાબુભાઈ રામી , સંપાદક :- ડૉ. કાંતિભાઈ રામી અને ડૉ. કાંતિભાઈ નાવડિયા , આવૃત્તિ :- ચોથી , પૃષ્ઠ :- 64 , કિંમત :- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાએ આધ્યાત્મના વિવિધ પાસાંઓને મનુષ્યજીવન સાથે સાંકળી લેતી ખૂબ જ સુંદર સમજ, ટૂંકા અને અર્થસભર શબ્દોમાં આપી છે. જેનું સંકલન આ પુસ્તિકા-પોકેટબુકમાં રજૂ કરવામાં આવ્યું છે. Read less

Jan 29, 2021
પ્રસન્નતા (Prasannata)

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ તથા શ્રી પ્રભુદાસ જાની , આવૃત્તિ :- છ...Read more

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ તથા શ્રી પ્રભુદાસ જાની , આવૃત્તિ :- છઠ્ઠી , પૃષ્ઠ :- 52 , કિંમત :- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાનું જીવનવિકાસ અંગેનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં સ્વજનોને ઉપલબ્ધ છે. ‘પ્રસન્નતા’ અંગેનાં પૂજ્ય શ્રીમોટાનાં વ્યક્ત લખાણો આ સાહિત્યમાંથી એકત્રિત કરવામાં આવ્યાં હતાં. Read less

Jan 29, 2021