Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
Literature - HARI OM ASHRAM, SURAT - Page 55
Warning: Undefined array key 1 in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\media.php on line 71

Warning: Undefined array key "search" in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 80

Warning: Undefined variable $post_ids in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 98

Search



      

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
મારી સાધનાકથા (Mari Sadhna Katha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:- શ્રીમતી સુશીલા ટી. અમીન, આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ: 291, કિંમ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:- શ્રીમતી સુશીલા ટી. અમીન, આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ: 291, કિંમત:- ₹ 25/- સને 2004 માં સુશીલબહેનને નડિયાદ મૌનરૂમ નંબર ચારમાં પૂજ્ય શ્રીમોટાની દિવ્યવાણી સંભળાઈ “બહેન! મારી સાધનાકથા તું કેમ લખતી નથી ?” ત્યારબાદ તેમણે "મારી સાધનાકથા પુસ્તકનું સંકલન કર્યું. Read less

Dec 07, 2020
પારસલીલા Paaras Leela

પારસ લીલા paras leela

પારસ લીલા paras leela Read less

Nov 25, 2020
સમય સાથે સમાધાન (Samay Sathe Samadhan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 108, કિંમત:- ₹ 10/- ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 108, કિંમત:- ₹ 10/- સ્વ. બાબુભાઈને મેનેન્જાઇટીસનો જીવલેણ વ્યાધિ થયો હતો. નામસ્મરણની શક્તિથી એ એમાંથી કેવી રીતે ઊગર્યા એનો આછોપાતળો પણ પ્રેરક ઇતિહાસ પૂજ્ય શ્રીમોટાના આ પત્રોમાં છે. તમાકુવાળા પરિવારના સભ્યોએ આ પત્રો જાળવી રાખ્યા એનું સારું પરિણામ આવ્યું.આ નાનકડા પુસ્તકમાં એ પત્રોનું સંપાદન થઈ શક્યું છે. Read less

Nov 25, 2020
પૂજ્ય શ્રીમોટાના વ્હાલા ઝીણાભાઈ (Pujya Shree Mota na Vhala Zinabhai)

સંકલનકર્તા:- ડૉ. અનિલભાઈ ભાલોડિયા,આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 276 , કિંમત: ₹ 20/- સુરત સ્ટેશનના પ...Read more

સંકલનકર્તા:- ડૉ. અનિલભાઈ ભાલોડિયા,આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 276 , કિંમત: ₹ 20/- સુરત સ્ટેશનના પ્લૅટફૉર્મ ઉપર પૂજ્ય શ્રીમોટાની અને શ્રી ઝીણાકાકાની જ્યારે ‘નજરો નજર મળી’ એ ધન્ય પળે શ્રીમોટામાં શ્રીરામસ્વરૂપનાં દર્શન થયાં, તે ક્ષણે જ જાણે પોતે દીક્ષિત થયા હોય તેમ ક્રમશઃ સંપૂર્ણ સેવકભાવે તેઓ વિકાસ પામતા ગયા. હરિઃૐ આશ્રમ, સુરતના પ્રારંભ કાળની તે સમયની પરિસ્થિતિ અને સંજોગોની જે આછીપાતળી માહિતી સ્વજનો પાસે છે, તેટલા ઉપરથી પણ શ્રી ઝીણાકાકાએ પસાર કરેલ સમર્પિત જીવનની ઝાંખી થઈ શકે છે. Read less

Nov 25, 2020
પૂજ્ય શ્રીમોટાના બે બોલ (Pujya Shree Mota na Be Bol)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 372, કિંમત:- ₹ 35/- પૂજ્ય શ્રીમોટા પોતાનાં...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 372, કિંમત:- ₹ 35/- પૂજ્ય શ્રીમોટા પોતાનાં પુસ્તકોમાં ‘લેખકના બે બોલ’ સ્વરૂપે પ્રગટ થયેલા, તે તમામ પુસ્તકોમાંથી લેખકના બે બોલનો સંગ્રહ એકઠો કરી 'પૂજ્ય શ્રીમોટાના બે બોલ' પુસ્તક હરિ:ૐ આશ્રમ, સુરત દ્ધારા રચાયેલ છે. Read less

Nov 25, 2020
આહુતિમંત્ર અને આરતી (Aahuti Mantra ane Aarti)

લેખક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 85, કિંમત:- ₹ 10/- સાધનામાર્ગ અંગેના વાંચનમાં...Read more

લેખક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 85, કિંમત:- ₹ 10/- સાધનામાર્ગ અંગેના વાંચનમાં પણ સમજણને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ‘સમજ્યા વિનાનું વાંચવું તે વાંચ્યું ન કહેવાય, પરંતુ સમજવાનાં દ્વારને બંધ કર્યું ગણાય. સમજીને વાંચવાનું રાખવું. જે કંઈ સમજીએ એનું રહસ્ય, હેતુ, ગાંભીર્ય ને જોખમદારી પૂરેપૂરાં પ્રીછીએ. આવી રીતથી અને ભાવનાથી વાંચીએ તો જ સમજનાં દ્વાર ઊઘડે. સાચું શું છે, તે સમજવાને આપણે પોતે ખુલ્લા થવું પડશે.તે વિના ગમે તેમ વાંચેલું ખપમાં આવવાનું નથી.’ પૂજ્ય શ્રીમોટાના આવા વિશિષ્ટ અને વિરલ દૃષ્ટિકોણ ‘આહુતિમંત્ર’ તથા ‘આરતી’માંના જે ભાવાત્મક અર્થ સમજાયા એ રીતે નવેસરથી સુધારીને આ આવૃત્તિમાં રજૂ કર્યા છે. Read less

Nov 25, 2020
ભાવ (Bhav)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રીમતી કુમુદબહેન શશિકાંતભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 28,...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રીમતી કુમુદબહેન શશિકાંતભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 28, કિંમત:- ₹ 5/- શબ્દમાં જેનું વર્ણન કરવું અતિ દુષ્કર છે તેવા ભાવ વિષે પૂજ્ય શ્રી મોટાએ વિગતવાર અનુષ્ટુપ છંદમાં માત્ર 88 કડી માં વિગતવાર સમજાવ્યું છે. અદભુત રચના ! Read less

Nov 23, 2020