Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
તદ્રુપ સર્વરૂપ (Tadrup Sarvrup)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 212, કિંમત:- ₹ 20...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 212, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ 1974-75 માં રમણભાઈ અમીન સાથે સત્સંગ કરેલો. એ સત્સંગ શ્રી રમણભાઈએ કેસેટ-ટેઇપમાં રેકર્ડ કરેલો. એ પરથી શ્રી રમેશભાઈ ભટ્ટે સંપાદન કરેલું આ પુસ્તક 'તદ્રુપ સર્વરૂપ' તૈયાર થયું છે. Read less
હરિ:ૐ આશ્રમ (Hari Om Ashram)
લેખક:- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 124, કિંમત:- ₹ 20/- શ્રી રમેશભાઈ ભટ્ટે, ...Read more
લેખક:- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 124, કિંમત:- ₹ 20/- શ્રી રમેશભાઈ ભટ્ટે, પૂ. શ્રીમોટાના જીવન અને કાર્યને તેમજ તેમના સાહિત્યને લોકમાનસ સમજી શકે તે રીતે સંકલન કરીને રજૂ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પુસ્તકમાં પૂ. શ્રીમોટાએ કયા હેતુથી હરિઃૐ આશ્રમની સ્થાપના કરી છે અને આશ્રમ થકી શ્રીમોટાના મિશનની વિસ્તૃત માહિતીનું આલેખન છે. Read less
ગોધરાના બાપજી મહારાજનું જીવનચરિત્ર (Godhrana Bapajiunu Jivancharitra)
સંપાદકો :- શ્રી ધીરુભાઈ મોદી અને શ્રી મુકુલભાઈ કલાર્થી , આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ:- 120, કિંમત:- ...Read more
સંપાદકો :- શ્રી ધીરુભાઈ મોદી અને શ્રી મુકુલભાઈ કલાર્થી , આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ:- 120, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટા કોઈ દંપતી જો તેમના સંસારવહેવારના ધર્ષણના રોદણાં રડે અથવા બીજાના દોષો બતાવે તો તેમને અચૂક ગોધરાના બાપજીનું જીવન ચરિત્ર 'આખરે મહાન તારો ખરી ગયો' વાંચવા આપતા. Read less
ધ્યેય અને ધ્યાન (Dhyey ane Dhyan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 116, કિંમત:- ₹ 10...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 116, કિંમત:- ₹ 10/- ‘આજકાલ તો જે તે બધાં આંખો બંધ કરીને ધ્યાન કરતા હોય છે એવી માન્યતામાં સપડાઈ ગયા છે.’ એવી એક નોંધ પૂજ્ય શ્રીમોટાએ કરી છે. આથી, નિમિત્તયોગે ધ્યાન વિશે લખવાનું થયું ત્યારે પૂજ્ય શ્રીમોટાએ અત્યંત સ્પષ્ટતાથી ધ્યાનનો અર્થ, એની પૂર્વતૈયારી, એ ક્રિયાની રીતો, ધ્યાન દરમિયાન થતા થતા અનુભવો વગેરેની પૂરતી સમજ આપીને શ્રેયાર્થીને યોગ્ય દિશા તરફ પ્રેર્યો છે. Read less
ભગતમાં ભગવાન (Bhagatma Bhagvan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 580, કિંમત:- ₹ ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 580, કિંમત:- ₹ 100/- પૂજ્ય શ્રીમોટાના પુસ્તકોના આધારે સંકલિત પ્રસંગોનું ક્રમવાર રસાત્મક વર્ણન ધરાવતું પુસ્તક. Publication year:- 2000 Read less